ગુજરાતમાં રેશનિંગની દુકાનો પરથી અનાજ વિતરણની તારીખ જાહેર ન કરાતા લોકો મુશ્કેલીમાં

સામાન્ય રીતે દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે અનાજ વિતરણ શરૂ કરાય છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાનું અનાજ વિતરણ ક્યારે કરવું તે અંગેની જાહેરાત 15 સપ્ટેમ્બર સુધી પણ નથી કરાઇ 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:47 AM

ગુજરાત(Gujarat) પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ (Ration Shop) અનાજ વિતરણની તારીખ જાહેર ન કરાતા રેશનિંગ દુકાનદારો અને રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી છે.સામાન્ય રીતે દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે અનાજ વિતરણ શરૂ કરાય છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાનું અનાજ વિતરણ ક્યારે કરવું તે અંગેની જાહેરાત 15 સપ્ટેમ્બર સુધી નથી કરાઇ

જેના કારણે હજારો રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવા ધક્કા ખાવા પડી રહ્યા છે.બીજી તરફ સપ્ટેમ્બર મહિનાનો દુકાનમાં પડી રહેલો અનાજનો જથ્થો બગડી જવાની પણ ભીતિ સર્જાઈ છે.આ જોતાં અન્ન પુરવઠા વિભાગ તાત્કાલિક અનાજ વિતરણ કરવાની જાહેરાત કરે તેવી દુકાનદારોની માંગ છે.

ગુજરાતમાં સામાન્ય રીતે રેશનકાર્ડની દુકાન પરથી દર મહિને નિશ્ચિત તારીખે અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે. જો કે પૂરવઠા વિભાગ દ્વારા નવા નિયમ મુજબ દર મહિને તારીખ જાહેર કરવામાં આવે છે તે તારીખ દરમ્યાન જ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે.

જો કે આ  અત્યારે  લગભગ અડધો મહિનો પૂર્ણ થયો હોવા છતાં અનાજ વિતરણની તારીખ જાહેર કરવામાં આવી નથી. જેના લીધે જથ્થો લાવેલ દુકાનદાર અનાજ હોવા છતાં જરૂરિયાત મંદોને તે આપવા માટે અસમર્થ છે. તેમજ જે લોકોને અનાજની જરૂર છે તે  પણ દુકાનો પર ધક્કા ખાઈ રહ્યાં છે.

 

આ પણ  વાંચો : Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન 

આ પણ વાંચો :  વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલના જળસંગ્રહ પ્રોજેકટની સરાહના કરતા અમેરિકી કાઉન્સેલ જનરલ ડેવિડ જે.રેન્ઝ

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">