AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના મકરબામાં ઓફિસની ઇ-હરાજી, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) અમદાવાદના મકરબા વિસ્તારમાં પંજાબ નેશનલ બેંક ( Punjab National Bank ) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઓફિસની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતના કુલ ક્ષેત્રફળનો ઉલ્લેખ આ જાહેરાતમાં કરવામાં આવ્યો નથી.

Auction Today : અમદાવાદના મકરબામાં ઓફિસની ઇ-હરાજી, જાણો શું છે વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 3:55 PM
Share

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના મકરબા વિસ્તારમાં પંજાબ નેશનલ બેંક ( Punjab National Bank ) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઓફિસની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતના કુલ ક્ષેત્રફળનો ઉલ્લેખ આ જાહેરાતમાં કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો-Auction Today : જૂનાગઢના કેશોદમાં પ્લોટની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 1,80,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 18,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 11,000 રુપિયા છે.અર્નેસ્ટ મની ડિપોઝિટ સબમીશનની તારીખ 4 ઓક્ટોબર 2023 બુધવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 5 ઓક્ટોબર 2023, ગુરુવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીની છે.

Auction Today સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">