AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પેપરના વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની ધરપકડ કરાઇ

જેમાં 2022 થી માલ ખરીદી રુપિયા ન ચુકવતા વેપારી પાસે જ્યારે રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે તેણે 2 કરોડના 8 ચેક અલગ અલગ ખાતાના આપ્યા હતા.જે ચેક બાઉન્સ થતા તેની પણ કેસ ચાલુ છે. આની સાથે જ કુલ 3.55 કરોડ રૂપિયા બાકી હોવાથી આર્થિક ગુના નિવારણ શાખા એ ગુનો નોંધી વેપારીની તપાસ કરતા આરોપી વલસાડ થી મળી આવ્યો હતો

Ahmedabad : પેપરના વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની ધરપકડ કરાઇ
Ahmedabad Crime
Mihir Soni
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:12 AM
Share

Ahmedabad : અમદાવાદના(Ahmedabad)  વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની(Fraud)  ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીએ 4.70 કરોડનો માલ ખરીદીને પૈસા નહિ ચૂકવીને ઠગાઈ કરી હતી..EOW એ છેતરપીંડી ની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ પોલીસની ઈકોનોમી વિંગએ ધરપકડ કરેલા શખ્સ નું નામ વિમલ પટેલ અને જે મૂળ વલસાડનો રહેવાસી છે. જે વલસાડ માં દર્શી પેપર ના નામ થી પેપર લેવેચ નો વ્યવસાય કરે છે.

કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી

આ આરોપીએ અમદાવાદ ના વેપારી સાથે કરોડોનો વ્યાપાર કરી 3 કરોડ 55 લાખ રૂપિયાની રકમ ન આપીને છેતરપિંડી કરી છે.અમદાવાદ ના પારસ પેપર્સ અને મયુર પેપર્સ નામની કંપનીના માલીક પાસે થી વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસ થી મેં માસ સુધી માં કુલ 45 ટ્રક પેપર જેની કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી .જેમાંથી આરોપી વિમલ પટેલ એ અમદાવાદના વેપારી ને 1 કરોડ 15 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકી ના પૈસા નહિ ચૂકવીને છેતરપીંડી કરી છે. જેની ફરિયાદ બાદ EOWએ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે વિમલ પટેલની ધરપકડ કરી છે

જેમાં 2022 થી માલ ખરીદી રુપિયા ન ચુકવતા વેપારી પાસે જ્યારે રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે તેણે 2 કરોડના 8 ચેક અલગ અલગ ખાતાના આપ્યા હતા.જે ચેક બાઉન્સ થતા તેની પણ કેસ ચાલુ છે. આની સાથે જ કુલ 3.55 કરોડ રૂપિયા બાકી હોવાથી આર્થિક ગુના નિવારણ શાખા એ ગુનો નોંધી વેપારીની તપાસ કરતા આરોપી વલસાડ થી મળી આવ્યો હતો. જેથી પોલીસે વિમલ પટેલની ધરપકડ કરી છે.

મહત્વનુ છે કે આર્થિક વેપારી સાથે કરોડોની ઠગાઈના ગુના વધતા આર્થિક ગુના નિવારણ શાખાની શરૂઆત કરવામાં આવી હતી.. જે ગુનાની તપાસ બાદ આવા ઠગ વેપારીઓની ધરપકડ થવા લાગી છે, જેથી વેપારીઓ સાથે થતી ઠગાઈને અટકાવી શકાય..

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">