Ahmedabad : સંવેદના દિવસે સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી

ગુજરાતભરમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંવેદના દિવસ પર અમદાવાદ (Ahmedabad ) માં સેવા સેતુ(Seva Setu)  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા માટે, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 4:23 PM

ગુજરાતભરમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંવેદના દિવસ પર અમદાવાદ (Ahmedabad ) માં સેવા સેતુ(Seva Setu)  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા માટે, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને લોકોને સેવાનો લાભ લીધો હતો.આ પ્રકારના કાર્યક્રમને લોકોએ આવકાર્યો હતો. જેમાં જન પ્રતિનિધીઓએ હાજર રહીને લોકોને મદદ કરી હતી.

આ પણ વાંચો : ઓલિમ્પિક માટે સિંધુએ છોડ્યો ફોન અને આઇસ્ક્રીમ, શું હવે મળશે પીએમ મોદી પાસેથી ટ્રીટ?

આ પણ વાંચો : Shilpa Shetty થઈ ગુસ્સે: રાજ કુંદ્રા કેસ બાબતે લખી લાંબી પોસ્ટ, કહ્યું- ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">