AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad પોલીસે 17 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો, ભાંભોર ગેંગના બે સાગરિતની ધરપકડ

અમદાવાદના કણભા માં થયેલ 17 લાખ ની લૂંટ-ધાડના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે..મહત્વ નું છે જે પિતા- પુત્ર ની ગેંગ હોળીનો તહેવાર સારી રીતે ઉજવાય તે માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના હાથે આવેલ આ બંને આરોપીઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને એક ધાડ ની ઘટનાને અંજામ આપ્યો હતો

Ahmedabad પોલીસે 17 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો, ભાંભોર ગેંગના બે સાગરિતની ધરપકડ
Ahmedabad Kanbha Loot Accused
Mihir Soni
| Edited By: | Updated on: Mar 13, 2023 | 6:49 PM
Share

અમદાવાદના કણભા માં થયેલ 17 લાખ ની લૂંટ-ધાડના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે..મહત્વ નું છે જે પિતા- પુત્ર ની ગેંગ હોળીનો તહેવાર સારી રીતે ઉજવાય તે માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના હાથે આવેલ આ બંને આરોપીઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને એક ધાડની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં આરોપી મહેશ ભાંભોર અને ચુના સોલંકી સાથે અન્ય 6 લોકો આ લુંટ માં સામેલ હતા આ ગેંગ ભાંભોર ગેંગ તરીકે પણ ઓળખાય છે.

આ ગેંગ નો માસ્ટર માઈન્ડ આરોપી મહેશના પિતા રતન ભાભોર છે જે હાલ ફરાર છે..આ ગેંગએ ગત 1 માર્ચ ના રોજ કણભાના કુહા ગામ માં એક પરિવાર ને બંધક બનાવી ઘરમાં ઘૂસીને 15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ઘટનાને અંજામ આપ્યું હતું.આ ઘટનાની વિગત વાર વાત કરીએ તો ફરાર આરોપી રતન ભાંભોર કડિયા કામ અને આરસીસી ભરવાનુ કામ કરે છે.

જે કુહા ગામમાં શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક કામ કરી રહ્યો હતો. ત્યારે આરોપી રતન ફરિયાદી ના ત્યાં પાણી પીવાના અને અન્ય બહાને મિત્રતા કરી હતી. આ આરોપી રતનને ખબર પડી કે ફરિયાદીએ કોઈ જમીન વેચાણ કરી છે અને જેના રૂપિયા તેના ઘરમાં છે.જેથી તે પરત દાહોદ જઈને પોતાની ગેંગ ને તૈયાર કરીને પ્લાન ધડયો અને 1 માર્ચેના રોજ લૂંટ- ધાડ કરીને ફરાર થઈ ગયો હતો.

મહત્વ નું છે કે ફરિયાદીએ વાત વાત માં આરોપી ને જમીનનું વેચાણ કર્યું હોવાનું કીધું છે. નોંધનીય છે કે હાલ આ કેસમાં મુખ્ય આરોપી ફરાર છે અને 16 લાખ થી વધુ મુદ્દામાલ પણ ફરાર 6 જેટલા આરોપીઓ પાસે છે.જેથી તે લોકોને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarati Video : દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે બુલ્ડોઝર ફર્યુ, અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ હટાવાયા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">