Ahmedabad: CTM નજીક ના એકતા એપાટમેન્ટના ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી, જોખમી મકાનોમાં લોકો રહેવા મજબૂર

સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 7:09 AM

Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર (Hatkeshvar) ભાઈપુરા (Bhaipura) વોર્ડમા આવેલ CTM નજીક ના એકતા એપાટમેન્ટના બ્લોકમા ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી થયો. ગુજરાત હાઉસીગ બોર્ડએ 1987 મા સોંપેલ આ 19 બ્લોક ના 456 ઘરો ના તમામ ભાગો જર્જરિત બની ચુકયા હોવા છતા સ્થાનિકો આ જોખમી બની ગયેલા મકાનો મા ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા છે.

 

સ્થનિકોએ આ અંગેની રજુઆતો તમામ સ્તરે જનપ્રતિનિધિઓને કરી હોવા છતા તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. સામાન્ય શ્રમજીવીઓના ગુજરાત હાઉસીગ બોર્ડના આ એકતા એપાટમેન્ટના રહીશો ભયજનક ઈમારતોમાં  રહેવા માટે મજબુર બન્યા છે.

સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે. તેમ છતાં રિડેવલેપમ્ન્ટની મળેલ મજુંરી હોવા છતા કામ આગળ વધી શક્યુ નથી.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 14 ઓગસ્ટ: આજે દિવસભર વ્યસ્ત રહેશે પરિસ્થિતિ, ગુસ્સા પર રાખજો ખાસ કાબૂ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 14 ઓગસ્ટ: અન્યની સલાહને બદલે સાંભળો તમારા મનની વાત, નાણાકીય બાબતોમાં સંભાળવું ખાસ

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">