અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત

એએમસી ના એસ્ટેટ વિભાગે 57919 ચોરસ ફૂટ જગ્યા પર બાંધકામ તોડ્યું. જ્યારે બીયું પરમિશન નહિ ધરાવતા 350 કોમર્શિયલ અને 328 રહેણાંક યુનિટ સીલ કર્યા.

અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત
AMC Action Against Non BU Permision Building
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 19, 2021 | 2:46 PM

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસપિલ કોર્પોરેશને હાઇકોર્ટના(Highcourt)  આદેશ બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં બીયુ પરમિશન(BU Permission)  વિનાના કોમર્શિયલ અને રહેણાંક એકમોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે પણ દુકાનો અને મકાનો સહિત કેટલાક એકમો એએમસી એ સીલ કર્યા.

જોકે આ તવાઈના કારણે કેટલાક વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો તો કેટલાક વેપારીઓ પ્રક્રિયા કઈ રીતે કરવી તેની અવઢવમાં મુકાયા છે. જેને જોતા વેપારીઓ અને કોર્પોરેશન અને સરકાર પાસે યોગ્ય ગાઈડ લાઈન અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે સહકાર આપ્યો છે.

મહત્વનું છે કે હાઇકોર્ટના આદેશના પગલે એમસીએ કાર્યવાહી શરૂ કરી હતી. જે હજુ પણ યથાવત છે. જેમાં શનિવારે એએમસીએ શહેરમાં 8 વિસ્તારમાં 119 દુકાનો અને 105 મકાનો સીલ કર્યા છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં કોમર્શિયલ એકમો સીલ કર્યા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જે સિલિંગની કામગીરીને લઈને ઘાટલોડિયા સમર્પણ ટાવરના વેપારીઓએ કામગીરીમાં સહકાર દર્શાવી વેપાર ધંધા બંધ ન થાય અને કોઈ યોગ્ય ગાઈડ લાઈનની સમજ પુરી પડાય.

તેમજથોડા સમય છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી. તેની સાથે જ ટાવર જૂનો હોવાથી તે સમયે બીયુ પરમિશન લેવાની નહિ હોવાથી ન લેવાઇ હોવાનું જણાવી તેને બીયુ પરમિશનમાં આવરી લેવામાં આવે તેવી પણ વેપારીઓએ માંગ કરી.એટલું જ નહીં પણ અત્યાર સુધી એએમસી ના એસ્ટેટ વિભાગે 57919 ચોરસ ફૂટ જગ્યા પર બાંધકામ તોડ્યું. જ્યારે બીયું પરમિશન નહિ ધરાવતા 350 કોમર્શિયલ અને 328 રહેણાંક યુનિટ સીલ કર્યા.

ક્યાં કેટલા એકમ સીલ કરાયા…

ક્લાસિક હાઇલેન્ડ. મકરબા. 26 રહેણાંક યુનિટ વૃંદાવન સ્કાયલેન્ડ. વસ્ત્રાલ. 14 કોમર્શિયલ યુનિટ માનસરોવર. વસ્ત્રાલ. 11 કોમર્શિયલ યુનિટ ધર્મગ્યા હાઉસ. ઉસમાનપુરા. 1 કોમર્શિયલ યુનિટ આરોના રેસિડેન્સી. નવરંગપુરા. 7 કોમર્શિયલ યુનિટ પદ્માવતી ફ્લેટ. આંબાવાડી. 1 કોમર્શિયલ યુનિટ અલમહમદી પાસે. બહેરામપુરા. 20 કોમર્શિયલ યુનિટ સમર્પણ ટાવર. ઘાટલોડિયા. 65 કોમર્શિયલ યુનિટ સ્તવન પરિશ્રય. ગોતા. 79 રહેણાંક યુનિટ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">