AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર, હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 18 દિવસમાં હોસ્પિટલમાંથી 55 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ છે. અગાઉ LG હોસ્પિટલમાં સ્ટાફના 23 પોઝિટિવ કેસ આવતા હોસ્પિટલ 7 દિવસ માટે શટડાઉન કરાઇ હતી. આ પણ વાંચો: ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા […]

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર, હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ
Jayraj Vala
| Edited By: | Updated on: May 08, 2020 | 8:48 AM
Share

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 18 દિવસમાં હોસ્પિટલમાંથી 55 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ છે. અગાઉ LG હોસ્પિટલમાં સ્ટાફના 23 પોઝિટિવ કેસ આવતા હોસ્પિટલ 7 દિવસ માટે શટડાઉન કરાઇ હતી.

આ પણ વાંચો: ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ફટકાર્યો

પોઝિટિવ સ્ટાફ કર્મીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ નથી કરાયું. તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત ક્લાર્ક અને સફાઇ કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા તબીબ કે નર્સિંગ સ્ટાફનાં સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ નથી કરાયાના પણ આક્ષેપ થઈ રહ્યોં છે. જેને લઈને સારવાર માટે આવતા કેન્સરના દર્દીઓના માથા પર કોરોનાનો ખતરો તોળાઇ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">