AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર, મૃતકના પરિજનોના પોલીસ પર ગંભીર આરોપ

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે વેજલપુરમાંથી જુગારધામ ઝડપ્યું હતું. જેમાં સાત આરોપી ઝડપાયા હતા. ઝડપાયેલા 7 આરોપીમાંથી એકનું પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મોત થયું છે. ઘટનાને લઈ પીઆઈ અને એસીપી સહિતના અધિકારીઓ વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૃતક આરોપીનું નામ કાદર શેખ હતું. પરિવારનો […]

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર, મૃતકના પરિજનોના પોલીસ પર ગંભીર આરોપ
Utpal Patel
| Edited By: | Updated on: Sep 27, 2020 | 11:18 PM
Share

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે વેજલપુરમાંથી જુગારધામ ઝડપ્યું હતું. જેમાં સાત આરોપી ઝડપાયા હતા. ઝડપાયેલા 7 આરોપીમાંથી એકનું પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મોત થયું છે. ઘટનાને લઈ પીઆઈ અને એસીપી સહિતના અધિકારીઓ વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૃતક આરોપીનું નામ કાદર શેખ હતું. પરિવારનો આક્ષેપ છે કે તેને કેન્સરની ગાંઠ હોવાથી તેમણે રાત્રે ઘરે લઈ જવાની રજૂઆત કરી હતી. જો કે પોલીસે આરોપીને ઘરે લઈ જવાનો ઈન્કાર કર્યો હતો અને કસ્ટડીમાં જ આરોપીનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીને સારવાર મળે તે માટે PSOએ 108ને કોલ કર્યો હતો અને 108ના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આરોપીને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરાયા હોવાનો પોલીસનો દાવો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">