અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વિભાગ દોડાવશે વધારાની વિશેષ ટ્રેન

અમદાવાદથી ઉતર ભારત તરફ જતી- આવતી તમામ ટ્રેનનું રિઝર્વેશન આગામી દિવાળી સુધી પેક થઈ જતા રેલ્વે વિભાગે કેટલીક વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કોરોના કાળને લઈને નિયમિત જતી આવતી ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ તેના સ્થાને વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન […]

અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વિભાગ દોડાવશે વધારાની વિશેષ ટ્રેન
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 2:26 PM

અમદાવાદથી ઉતર ભારત તરફ જતી- આવતી તમામ ટ્રેનનું રિઝર્વેશન આગામી દિવાળી સુધી પેક થઈ જતા રેલ્વે વિભાગે કેટલીક વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કોરોના કાળને લઈને નિયમિત જતી આવતી ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ તેના સ્થાને વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન પણ ફુલ થઈ ગઈ છે. અને મુસાફરોનુ લાંબુ વેઈટીગ લિસ્ટ બન્યુ છે. હાલમાં સોમનાથથી જબલપુર વચ્ચે સાપ્તાહીક અને પાંચ દિવસીય વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા નોંધણી કરાવવામાં માલપુર મેધરજમાં ધાંધિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">