ઉત્તરભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર, અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ
ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર પહોંચી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ કરવી પડી છે.

File Image
ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી હવાઈ મુસાફરીને અસર પહોંચી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 3 ફ્લાઈટ રદ કરવી પડી છે. દિલ્હી જતી 2 ફ્લાઈટ અને કોચી જતી 1 ફ્લાઈટ રદ કરાઈ છે. ત્યારે હૈદરાબાદ, લખનૌ, વારાણસી અને બેંગ્લોર જતી ફ્લાઈટ મોડી પડી છે.
આ પણ વાંચો: કારમી હાર બાદ પણ વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં ફાયદો, અશ્વિને પણ લગાવી છલાંગ
