અમદાવાદ: માસ્ક ન પહેરનારા 21 લોકોને પેનલ્ટી લગાવવામાં આવી

|

Sep 30, 2020 | 11:03 AM

ફરજિયાત માસ્કના નિયમના પ્રથમ દિવસે અમદાવાદમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. 80 લાખની વસ્તીમાં માત્ર 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 80 લાખની વસ્તીમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો અને નાગરિકોની જાગૃતતાને આવકારી હતી. માસ્ક ન પહેરનારા લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે.   Web […]

અમદાવાદ: માસ્ક ન પહેરનારા 21 લોકોને પેનલ્ટી લગાવવામાં આવી

Follow us on

ફરજિયાત માસ્કના નિયમના પ્રથમ દિવસે અમદાવાદમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. 80 લાખની વસ્તીમાં માત્ર 21 લોકોએ નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 80 લાખની વસ્તીમાં 21 લોકોએ નિયમનો ભંગ કર્યો અને નાગરિકોની જાગૃતતાને આવકારી હતી. માસ્ક ન પહેરનારા લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:18 am, Tue, 14 April 20

Next Article