Ahmedabad: રાયખડમાં 7 માળની બિલ્ડીંગ તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં 7 માળની ઈમારત તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:46 PM

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં 7 માળની ઈમારત તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી. આ ઉપરાંત પ્લાન મંજૂર કરાવ્યા વગર સાત માળની ઈમારતનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કે પ્લાન મંજૂર કરાવ્યા વગર સાત માળની ઈમારતનું બાંધકામ ચાલુ થઈ જતાં આ બિલ્ડીંગના નિર્માણ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરી ચુકાદો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાયદેસરના પગલા લેવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ સાત માળની ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી પાડવા માટે કાયદેસરના પગલાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે.

 

 

આ પણ વાંચો: LPG Cylinder Price: ફેબ્રુઆરી મહિના માટે જાહેર થયા LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલી થઈ કિંમત

Follow Us:
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
g clip-path="url(#clip0_868_265)">