અમદાવાદમાં 2 દિવસ રેશનિંગની દુકાનો બંધ રહેશે, કર્ફયુમાં પ્રથમવાર 856 દુકાનો રહેશે બંધ
અમદાવાદમાં 2 દિવસ રેશનિંગની દુકાનો બંધ રહેશે. શહેરની 856 રેશનિંગની દુકાનો કર્ફયુ દરમિયાન બંધ રહેશે. કોરોનાકાળ અને લોકડાઉનમાં રેશનિંગની દુકાનો બંધ રખાઇ ન હતી. પરંતુ, કર્ફયુમાં રેશનિંગની દુકાનો બંધ રહેશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર […]
અમદાવાદમાં 2 દિવસ રેશનિંગની દુકાનો બંધ રહેશે. શહેરની 856 રેશનિંગની દુકાનો કર્ફયુ દરમિયાન બંધ રહેશે. કોરોનાકાળ અને લોકડાઉનમાં રેશનિંગની દુકાનો બંધ રખાઇ ન હતી. પરંતુ, કર્ફયુમાં રેશનિંગની દુકાનો બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો