સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે વિષયના પેપરનું જ પુનઃમુલ્યાંકન કરાવી શકાતું હતું. યુનિવર્સિટીના આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે. આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 10:28 AM

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે વિષયના પેપરનું જ પુનઃમુલ્યાંકન કરાવી શકાતું હતું. યુનિવર્સિટીના આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુનેગારોને એક સાથે જ ફાંસી થશે

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">