સુરેન્દ્રનગર: ગંદું પાણી પીવાનું, નિવારણ ક્યારે? સ્થાનિકો પીવાના પાણીથી છે પરેશાન

|

Oct 01, 2020 | 8:26 PM

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને […]

સુરેન્દ્રનગર: ગંદું પાણી પીવાનું, નિવારણ ક્યારે? સ્થાનિકો પીવાના પાણીથી છે પરેશાન

Follow us on

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને પીવાનું પાણી લાવવા મજબૂર છે. સ્થાનિકોનો આરોપ છે કે, જે પાણી આવે છે તે પણ ગમે તે સમયે આપી દેવામાં આવે છે, કોઇ ટાઇમ ટેબલ નક્કી નથી.

આ પણ વાંચો: અંકલેશ્વર: કેમિકલના પાણીથી પરેશાની, GIDCની કંપનીઓ નદી-નાળામાં નાખે છે કેમિકલયુક્ત પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article