Gujarati NewsGujaratAadhar card not mandatory for atmanirbhar scheme benefits gujarat highcourt no mahatvano nirnay atmanirbhar yojna hethad sahay mate aadhar card farajiyat nahi
ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં
આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા […]
પ્રતિકાત્મક તસ્વીર
Follow us on
આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા તરીકે માન્ય ગણાશે. સરકારની રજૂઆત અને નિવેદન નોંધ્યા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.