ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં

|

Sep 20, 2020 | 9:55 PM

આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા […]

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા તરીકે માન્ય ગણાશે. સરકારની રજૂઆત અને નિવેદન નોંધ્યા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:10 am, Thu, 20 August 20

Next Article