અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા

|

Jun 25, 2020 | 2:04 PM

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી […]

અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા

Follow us on

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ સાથે મળીને યુવકને 17 જેટલા છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને હત્યાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article