Gujarati NewsGujarat80 people satisfied by the work done by cm rupani during covid19 pandemic iima survey corona ni sthiti par iim ahmedabad no report rajyna 80 taka loko corona kal ma cm ni kamgiri thi santusht
કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદનો રિપોર્ટ, રાજ્યના 80 ટકા લોકો કોરોના કાળમાં CMની કામગીરીથી સંતુષ્ટ
ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર […]
Follow us on
ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર વધ્યો.