કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદનો રિપોર્ટ, રાજ્યના 80 ટકા લોકો કોરોના કાળમાં CMની કામગીરીથી સંતુષ્ટ

|

Sep 22, 2020 | 12:48 PM

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર […]

કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદનો રિપોર્ટ, રાજ્યના 80 ટકા લોકો કોરોના કાળમાં CMની કામગીરીથી સંતુષ્ટ

Follow us on

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે. CM દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર વધ્યો.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:33 am, Mon, 27 July 20

Next Article