રાજયમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજનું વિતરણ શરૂ
રાજયમાં સસ્તા અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા કુલ 754 દુકાનોમાં અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી […]
Follow us on
રાજયમાં સસ્તા અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા કુલ 754 દુકાનોમાં અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.