કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 કેસ, કુલ આંક 16,000ને પાર પહોંચ્યો

|

Sep 28, 2020 | 5:53 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 438 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ જ માત્ર 299 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયા છે. સાથે જ 689 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ કેસ […]

કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 કેસ, કુલ આંક 16,000ને પાર પહોંચ્યો

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 438 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ જ માત્ર 299 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયા છે. સાથે જ 689 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ કેસ 16,794 નોંધાયા અને 1,038 લોકોના અત્યાર સુધી મોત થયા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:20 pm, Sun, 31 May 20

Next Article