VIDEO: ખેડામાં ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન 4 યુવાનના ડૂબવાથી થયા મોત
ખેડામાં ગણપતિ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા હતા. અને હવે આ ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ગણેશ ચતુર્થીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે. કપડવંજ સંગમ નદીમાં યુવાનો મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા. ઊંડા પાણીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા અને ડૂબી ગયા હતા. આ પણ વાંચોઃ પાકિસ્તાને વધુ એક વખત પોતાની અવરચંડાઈ દેખાડી, […]
Follow us on
ખેડામાં ગણપતિ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા હતા. અને હવે આ ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ગણેશ ચતુર્થીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે. કપડવંજ સંગમ નદીમાં યુવાનો મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા. ઊંડા પાણીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા અને ડૂબી ગયા હતા.