31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો
કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ […]
કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ હોમમાં થનારી ઉજવણી પર ચાંપતી નજર રખાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો