31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ […]

31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો
Follow Us:
| Updated on: Dec 14, 2020 | 2:34 PM

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ હોમમાં થનારી ઉજવણી પર ચાંપતી નજર રખાશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">