AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ […]

31 ડિસેમ્બરની પાર્ટી કેન્સલ, અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો
| Updated on: Dec 14, 2020 | 2:34 PM
Share

કોરોના મહામારીની અસર 31 ડિસેમ્બરની ઉજવણી પર પડશે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂને લંબાવવામાં આવ્યો છે. જેથી રાત્રે 9 વાગ્યા બાદ થનારી ઉજવણીની માહિતી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના પોઈન્ટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તો દારૂ પીને ગાડી હંકારનારા સામે કડક પગલા લેવાશે. અમદાવાદ નજીકના કેટલાક ફાર્મ હાઉસ, વિકએન્ડ હોમમાં થનારી ઉજવણી પર ચાંપતી નજર રખાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">