કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધતા જાય છે. તેને લઈ રાજ્યની સ્થિતી ચિંતાજનક બની છે. ત્યારે આજના પોઝિટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 256 કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ 6 લોકોના મોત થયા છે અને 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
256 new #COVID19 cases and 6 deaths reported in #Gujarat in 24 hours.#TV9News #GujaratCoronapUpdate #Gujaratcorona pic.twitter.com/wLcIGmgJ8W
— tv9gujarati (@tv9gujarati) April 25, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે અમદાવાદ જિલ્લામાં વધુ 182 કેસની સાથે આંકડો 2 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે સુરતમાં કુલ 496 કેસ, વડોદરામાં 230 કેસ, રાજકોટમાં 41 કેસ અને ભાવનગરમાં 40 કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 3071 કેસ નોંધાયા છે. જ્યારે 282 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 133 લોકોના અત્યાર સુધી મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:44 pm, Sat, 25 April 20