શાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે

|

Oct 06, 2020 | 2:52 PM

ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર […]

શાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે

Follow us on

ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર સુધીમા બાકી ફિ ભરવી પડશે તેમ શાળા સંચાલકોનું કહેવું છે.

આ પણ વાંચોઃભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article