ગુજરાતના ગીરમાં 2 વર્ષમાં 204 સિંહોના મોત થયાં, માત્ર 24 સિંહોના અકુદરતી મોત, વિધાનસભામાં રાજ્ય સરકારનો સ્વીકાર

|

Feb 23, 2019 | 4:32 AM

ASIATIC LIONના એકમાત્ર આશ્રય સ્થળ ગીર વન્ય અભયારણ્યમાં છેલ્લા 2 વર્ષમાં 204 સિંહોના મોત થયા છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે […]

ગુજરાતના ગીરમાં 2 વર્ષમાં 204 સિંહોના મોત થયાં, માત્ર 24 સિંહોના અકુદરતી મોત, વિધાનસભામાં રાજ્ય સરકારનો સ્વીકાર

Follow us on

ASIATIC LIONના એકમાત્ર આશ્રય સ્થળ ગીર વન્ય અભયારણ્યમાં છેલ્લા 2 વર્ષમાં 204 સિંહોના મોત થયા છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ ચોંકાવનારો ખુલાસો ગુજરાત સરકારે કર્યો છે. વિધાનસભામાં કૉંગ્રેસના ભગાભાઈ બારડે કરેલા પ્રશ્નના જવાબમાં વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું કે 204માંથી માત્ર 27 સિંહોના મોત અકુદરતી રીતે થયા, બાકીના સિંહોના મોત ટ્રેનની અડફેટે આવતા કે ખુલ્લા કૂંવામાં પડી જતા થયા હતાં.

પ્રધાને લેખિત ઉત્તરમાં જણાવ્યું કે વર્ષ 2017 અને 2018માં 110 સિંહો અને 94 સિંહબાળોના મોત થયા હતાં. આ ઉપરાંત ગુજરાતના વનોમાં 2 વર્ષમાં 331 દીપડાના મોત થયા કે જેમાં 75 દીપડાના બચ્ચા હતાં.

[yop_poll id=1713]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article