રાજ્યમાં કોરોનાના કેસ 2000ને પાર, અત્યાર સુધી 77 લોકોના મોત

|

Sep 29, 2020 | 4:21 PM

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી વધુ ચિંતાજનક બની છે. રાજ્યમાં આજે વધુ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે અને કુલ આંકડો 2000ને પાર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કુલ કેસ 2066 નોંધાયા છે. અમદાવાદમાં વધુ 50 કેસ આવતા કુલ આંકડો 1298એ પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 131 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 77 લોકોના […]

રાજ્યમાં કોરોનાના કેસ 2000ને પાર, અત્યાર સુધી 77 લોકોના મોત

Follow us on

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી વધુ ચિંતાજનક બની છે. રાજ્યમાં આજે વધુ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે અને કુલ આંકડો 2000ને પાર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કુલ કેસ 2066 નોંધાયા છે. અમદાવાદમાં વધુ 50 કેસ આવતા કુલ આંકડો 1298એ પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 131 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 77 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

 

Published On - 6:23 am, Tue, 21 April 20

Next Article