Gujarati NewsGujarat1 8 18 no vivadit paripatra karnara gad na adhik sachiv jwakant trivedi sahit 7 sachiv ni badli kari devai
1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી, જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી
જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી કરી દેવામાં આવી છે. 1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા અધિકારીની જ્વલંત ત્રિવેદીની તાત્કાલિક ધોરણે જીએડી પ્રોટોકોલમાં બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી આંદોલનકારીઓ દ્વારા પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી જેને લઈને બદલી થઈ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આ સાથે જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી […]
જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની બદલી કરી દેવામાં આવી છે. 1-8-18નો વિવાદીત પરિપત્ર કરનારા અધિકારીની જ્વલંત ત્રિવેદીની તાત્કાલિક ધોરણે જીએડી પ્રોટોકોલમાં બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી આંદોલનકારીઓ દ્વારા પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી જેને લઈને બદલી થઈ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આ સાથે જીએડીના અન્ય 7 નાયબ સચિવની પણ બદલી કરી નાખવામાં આવી છે.