લગ્નની 21 મી વર્ષગાંઠ પર ટ્વીંકલ ખન્નાએ અક્ષય કુમારને સોશીયલ મીડીયા પર આ રીતે આપી શુભકામના, લોકોનુ જીતી લીધુ દીલ!

ટ્વિંકલ ખન્ના કહે છે કે જો તેઓ આજે મળ્યા હોત તો અક્ષય કુમાર તેને 'ભાભીજી' કહીને બોલાવતા હોત.

લગ્નની 21 મી વર્ષગાંઠ પર ટ્વીંકલ ખન્નાએ અક્ષય કુમારને સોશીયલ મીડીયા પર આ રીતે આપી શુભકામના, લોકોનુ જીતી લીધુ દીલ!
Twinkle Khanna & Akshay Kumar (Image Source : Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:17 PM

અક્ષય કુમાર (Akshay Kumar )અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે તેમની 21મી વેડિંગ એનિવર્સરી (Marriage Anniversary) સેલિબ્રેટ કરી રહ્યા છે. આ કપલના ચાહકો તેમના પર ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. આ ખાસ દિવસે ટ્વિંકલ પણ તેના પતિને શુભેચ્છા પાઠવવા ઈન્સ્ટાગ્રામની મદદ લીધી, અને તેના પોતાના અનોખા અંદાજમા શુભેચ્છા પાઠવી. એક લેખક હોવાને કારણે, ટ્વિંકલે તેની પોસ્ટના કૅપ્શન તરીકે તેની વર્ષગાંઠની એક મજાક શેર કરી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ (Akshay Kumar and Twinkle Khanna Marriage Anniversary)  પર પોતાની અને અક્ષયની એક તસવીર શેર કરી છે, જેમાં બંને એક કેફેમાં એકબીજાની સામે બેઠા છે. ઓરેન્જ હૂડી અને બ્લેક કેપ પહેરીને, અક્ષય ટ્વિંકલની આંખોમાં જોઈ રહ્યા છે. જ્યારે બેજ કલરનુ સ્વેટર અને બ્લેક પેન્ટમાં ટ્વીંકલ પણ અક્ષય તરફ હસતી જોવા મળી રહી છે.

આ ખૂબ સરસ તસવીર સાથે ટ્વીંકલે કેપ્શનમાં લખ્યું છે,  “અમારી 21મી વર્ષગાંઠ પર, અમારી ચેટ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

હું: તમે જાણો છો, અમે એટલા અલગ છીએ કે જો આપણે આજે પાર્ટીમાં મળીએ, તો મને ખબર નથી કે હું તમારી સાથે વાત કરીશ કે નહીં.

અક્ષય: હું તમારી સાથે ચોક્કસ વાત કરીશ. હું: મને આશ્ચર્ય નથી. તો શું હું તમને પસંદ છું?

તમે મને પૂછશો ? અક્ષય: ના, હું કહીશ, ‘ભાભીજી, ભાઈ, બાળકો કેમ છે, ઠીક છે? ઓકે નમસ્તે.’ #21yearsoftaughter.”

તમને જણાવી દઈએ કે, અક્ષય અને ટ્વિંકલના લગ્ન 17 જાન્યુઆરી, 2001ના રોજ થયા હતા. તેમના લગ્નનો એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે, જે આ જોડીએ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં વર્ણવ્યો હતો. વાર્તા આ પ્રકારની છે, અક્ષય ટ્વિંકલને ખૂબ જ ઈચ્છતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ આ દરમિયાન ટ્વિંકલ ખન્નાની ફિલ્મ ‘મેલા’ રિલીઝ થવાની હતી.

અક્ષયની વાત માનીએ તો ટ્વિંકલે તેની સામે એક શરત મૂકી હતી, જેમાં તેણે અક્ષયને કહ્યું હતું કે જો તેની ફિલ્મ ‘મેલા’ નહીં ચાલે તો તે લગ્ન કરી લેશે. અને આવું જ કંઈક થયું. વર્ષ 2000માં આવેલી તેમની ફિલ્મ મેલા ફ્લોપ રહી અને બંનેએ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો : Good News: ‘પુષ્પા’ પછી અલ્લુ અર્જુનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે, 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">