TMKOC Shailesh Lodha : શૈલેષ લોઢા ફરી શો માં આવશે તેવી ચાલી રહી છે અટકળો, જુઓ ટીવી શોનો ચાર્મ કેટલો જળવાશે

TMKOC : ટીવીની જુની અને જાણીતી સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્મા પરથી એક સમાચાર સામે આવ્યા છે. એવી અટકળો ચાલું છે કે નજીકના આવનારા એપિસોડમાં શૈલેષ લોઢા શોમાં પાછા ફરી રહ્યા છે.

TMKOC Shailesh Lodha : શૈલેષ લોઢા ફરી શો માં આવશે તેવી ચાલી રહી છે અટકળો, જુઓ ટીવી શોનો ચાર્મ કેટલો જળવાશે
Shailesh Lodha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 2:33 PM

TMKOC : તારક મહેતા શો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલવા વાળો શો રહ્યો છે. નાનાથી માંડીને મોટાં લોકો સુધી આ શો પ્રિય રહ્યો છે. સિરિયલનું દરેક પાત્ર આજે લોકોના દિલો પર રાજ કરે છે. વર્ષોથી આ શોએ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે અને આ સિરિયલ નંબર 1 પર છે. હમણાં જ આ શો ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે થોડાં સમય પહેલા શૈલેષ લોઢાએ આ શો છોડ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે સિરિયલ મેકર્સ અને શૈલેષ વચ્ચે બનતું નહોતું અને એક સાથે કામ કરવા માગતા નહોતા અને શૈલેષ લોઢાએ શાયરીઓ લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ શૈલેષ લોઢા સિરિયલ મેકર્સ સાથે પાછા જોવા મળી રહ્યા છે.

જુઓ પોસ્ટ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
View this post on Instagram

A post shared by Malav Rajda (@malavrajda)

તાજેતરમાં એવું કહેવાય છે કે જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડ તારક મહેતા એટલે કે, એક્ટર શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શોને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીના નિવેદન બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેતા શોમાં પરત ફરી શકે છે. હકીકતમાં, અભિનેતા દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “પરિવર્તન એક સ્પષ્ટ વસ્તુ છે. જ્યારે તે શો છોડે છે ત્યારે તે થોડું મુશ્કેલ છે, કારણ કે તમારા કો-સ્ટાર સાથે એક તાલ સેટ થઈ ગયો હોય છે. ના કહેવાનો કોઈ મતલબ નથી કેમ કે શૈલેષ ભાઈ પણ આવી શકે છે. અભિનેતાના આ નિવેદન બાદ શોના ચાહકોમાં ખુશીના લહેર છવાઈ ગઈ છે.

તારક મહેતા શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પોતાના ઈન્સ્ટા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. તેના લીધે બધે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ફોટામાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પોતાના ફ્રેન્ડ સાથે હસતા જોવા મળી રહ્યા છે. અને નીચે કેપ્શન પણ લખ્યું છે કે, મહેતા સાહેબ કો છોડ કર બાકી સબ કા પૈકઅપ.

તારક મહેતાના ફેન્સ આ પોસ્ટ પર ખુશીમાં આવીને રિએક્શન આપી રહ્યા છે. સિરિયલના ફેન્સ મેકર્સને કહી રહ્યા છે કે તેને ફરીથી શોમાં પાછા લાવો. જેનો સીધો અર્થ એવો થાય છે કે શૈલેષ લોઢાને ફરીથી આ શોમાં જોવા માગે છે. આ ફોટો લોકોમાં આશાનું કિરણ ફેલાવી રહ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">