AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMSમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલુ, ભાઈએ અફવા ફેલાવનારાની ઝાટકણી કાઢી

રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastava)ની હાલત સ્થિર છે અને તે જલ્દી સ્વસ્થ થઈને પરત આવશે.

AIIMSમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલુ, ભાઈએ અફવા ફેલાવનારાની ઝાટકણી કાઢી
Raju Srivastava's treatment at AIIMS continues
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 8:04 AM
Share

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Comedian Raju Srivastava)હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. દેશભરના ચાહકો તેને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. ડોકટરો સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર પણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ છે. તે જ સમયે, તેના ભાઈ દીપુ શ્રીવાસ્તવે એક વીડિયો સંદેશ જારી કરીને રાજુના સ્વાસ્થ્યની અપડેટ આપી છે અને તેના મૃત્યુના સમાચારને અફવા ગણાવી છે.

અફવા ફેલાવનારાઓએ કહ્યું ‘બેશરમ’

તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવની હાલત હજુ પણ નાજુક છે. હજુ પણ એમ્સના ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજુના ભાઈ દીપુએ ફેસબુક પર વીડિયો શેર કરીને તેની તબિયત વિશે જાણકારી આપી. દીપુએ વીડિયો શેર કરીને કહ્યું કે રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે, જે માત્ર અફવા છે. તેની શ્રેષ્ઠ રીતે સારવાર કરવામાં આવી રહી છે. તે જલ્દી સ્વસ્થ થવાની આશા છે. તેમણે અફવા ફેલાવનારા લોકોને બેશરમ કહ્યા હતા.

રાજુ આપી રહ્યો છે રિસ્પોન્સ

દીપુ શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજુ સારવાર દરમિયાન એક્ટિંગ કરી રહ્યો છે. ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા રાજુની પત્ની શિખાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને તે જલ્દી સ્વસ્થ થઈને પરત આવશે. તેમની પત્ની શિખાએ રાજુ શ્રીવાસ્તવના બ્રેઈન ડેડના સમાચારને જુઠ્ઠાણા ગણાવ્યા છે. તેણે કહ્યું કે રાજુ એક યોદ્ધા છે અને તે જલ્દી સ્વસ્થ થઈને પરત ફરશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">