રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યો, વેન્ટિલેટર હટાવવામાં આવ્યું નથી

રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMS હોસ્પિટલના ICU વોર્ડમાં 30 દિવસથી સારવાર ચાલી રહી છે. ઘણી વખત કહેવામાં આવ્યું છે કે વેન્ટિલેટર હટાવવામાં આવશે.

રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યો, વેન્ટિલેટર હટાવવામાં આવ્યું નથી
રાજુ શ્રીવાસ્તવને એક મહિનામાં ચાર વખત તાવ આવ્યોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:38 AM

Raju Srivastava : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava ) ના સ્વાસ્થને લઈ તેનો પરિવાર અને ચાહકો ચિંતિત છે. તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા એક મહિનાથી દિલ્હીની એમ્સ હોસ્પિટલ (Delhi AIIMS Hospital ) માં દાખલ છે અને 30 દિવસ બાદ પણ તેને હોશ આવ્યો નથી તેમજ તેનું વેન્ટિલેટર પણ દુર કરાયું નથી. રાહતની વાત એ છે કે, તેનું બીપી, ઓક્સિજન લેવલ બોડીનું મુવમેન્ટ નોર્મલ છે.

શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી

અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફિલ્મ જગતના કલાકારો પણ તેના સ્વાસ્થને લઈ ચિંતિત છે. બોલિવુડ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેની તબિયત અંગે ટ્વિટ કરી લખ્યું કે,કોમેડી કિંગ, સારા વ્યક્તિ #RajuSrivastavaને લઈ ચિતિંત છીએ.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પીએમ મોદી અને યોગી આદિત્યનાથ પણ ચિંતિત

રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બંન્ને ચિંતિત છે.મીડિયા રિપોર્ટ મુજબ રાજુની પત્ની શિખા સાથે ફોન પર વાત કરી હતી. આ સિવાય સીએમ યોગી આદિત્યનાથે રાજુ ના સ્વાસ્થ માટે મોનિટરિંગ માટે ઓએસડી પણ તૈનાત છે.

મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજનનો પહોંચતો નથી

ડોક્ટરનું કહેવું છે કે, રાજુ શ્રીવાસ્તવને હોશ આવી રહ્યો નથી કારણ કે, તેના મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજન પહોંચતો નથી.

છેલ્લા 30 દિવસથી એમ્સમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દિલ્હીની એમ્સ હોસ્પિટલના ICU વોર્ડમાં 30 દિવસથી સારવાર લઈ રહ્યા છે. ઘણી વખત કહેવામાં આવ્યું છે કે, વેન્ટિલેટર હટાવવામાં આવશે. જોકે, વારંવાર તાવ આવતાં રાજુનો વેન્ટિલેટર દુર કરી શકાયું નથી. છેલ્લા એક મહિનામાં રાજુ શ્રીવાસ્તવને 4 વખત તાવ આવ્યો છે.

રાજુ શ્રીવાસ્તવના સલાહકારે મંદિરમાં પૂજા કરી

રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધરે તે માટે તેના ચાહકો અને તેનો પરિવાર સતત પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાએ તાજેતરમાં કાનપુરના મંદિર ખાતે તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">