AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રામલખન’ ફિલ્મને 32 વર્ષ પૂર્ણ, જેકી શ્રોફે અનિલ કપૂર વિશે ઘણી અજાણી વાતો કરી શેર

બરાબર 32 વર્ષ પહેલાં, જેકી શ્રોફ, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મ 'રામ લખન' વર્ષ 1989માં રિલીઝ થઈ હતી. ફિલ્મ 'રામ લખન' બે ભાઈઓની વાર્તા અને બંને વચ્ચેના વિચારના તફાવતને વર્ણવે છે.

'રામલખન' ફિલ્મને 32 વર્ષ પૂર્ણ, જેકી શ્રોફે અનિલ કપૂર વિશે ઘણી અજાણી વાતો કરી શેર
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 28, 2021 | 10:21 PM
Share

બરાબર 32 વર્ષ પહેલાં, જેકી શ્રોફ, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મ ‘રામ લખન’ વર્ષ 1989માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘રામ લખન’ બે ભાઈઓની વાર્તા અને બંને વચ્ચેના વિચારના તફાવતને વર્ણવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન, જેકી શ્રોફે ફિલ્મની સાથે સાથે અનિલ કપૂર વિશે ઘણી વાતો કરી હતી અને કહ્યું હતું કે તે મારા મોટાભાઈની જેમ છે અને તેણે હંમેશાં મને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

View this post on Instagram

A post shared by Jackie Shroff (@apnabhidu)

જેકી શ્રોફ અને અનિલ કપૂરની ફિલ્મ રામ લખન આજે પણ જોવા મળે છે. આ ફિલ્મ દરેક અર્થમાં ઉત્તમ હતી અને સુભાષ ઘાઈના દિગ્દર્શને તેને એક અલગ જ જીવન આપ્યું હતું. 1989માં રજૂ થયેલ રામ લખને આજે 32 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે અભિનેતા જેકી શ્રોફે પોતાના દિલની વાત શેર કરી છે. તેણે કહ્યું, ‘અનિલ કપૂર સાથે કામ કરવું મારા માટે ખૂબ સરસ છે. અનિલ કપૂર જેકી શ્રોફ કરતા મોટા છે, પરંતુ ફિલ્મોમાં તે હંમેશા મોટાભાઈની ભૂમિકા ભજવતો હોય છે. તે હંમેશા મને મોટાભાઈની જેમ માર્ગદર્શન આપે છે. ‘

View this post on Instagram

A post shared by Jackie Shroff (@apnabhidu)

જેકી શ્રોફ આગળ કહે છે, ‘આ મારી કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં મસાલા, નાટક, કોમેડી અને ઘણી ભાવનાઓ છે. તેથી તેની સાથે મારો સંબંધ ખૂબ ખાસ રહ્યો છે. એક વાત સંભળાવતા તેમણે કહ્યું હતું કે, ઠંડી ખૂબ જ હોવાને કારણે રામ લખનનું શૂટિંગ ઘણી વખત અટકાવવું પડ્યું હતું. આવી સ્થિતિમાં સતત શૂટિંગ કરવું શક્ય નહોતું.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">