આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.

ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. બુધવારે કોર્ટમાંથી તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે જામીન માટેની આગામી સુનવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે

આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.
Problems scale up for Aryan Khan, Hearing over bail application on 26 October in Bombay High Court
Follow Us:
| Updated on: Oct 21, 2021 | 11:32 AM

ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનની (Aryan Khan Drug Case) મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. બુધવારે કોર્ટમાંથી તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે જામીન માટેની આગામી સુનવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે એટલે કે ત્યાં સુધી આર્યન ખાને જેલમાં જ દિવસો પસાર કરવા પડશે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હાઈકોર્ટમાંથી આજે પણ જામીન મળી શક્યા નથી. NCB ની માંગ પર, બોમ્બે હાઇકોર્ટ હવે મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. અત્યારે આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડશે. મંગળવારે હાઇકોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. મુંબઈની એનડીપીએસ કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન ફગાવી દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ NCB તરફથી હાજર રહેલા વકીલ ASG એ નકલ ન મળવાની વાત કરી જેથી તે સંપૂર્ણ તૈયારી કરી શકે. આ માટે તેમણે કોર્ટ પાસે વધુ સમયની માંગ કરી હતી. જેને હાઈકોર્ટે સ્વીકાર્યો હતો અને મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી હતી.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ગુરુવારે સવારે તેના દિકરાને મળવા આર્થર રોડ પહોંચ્યા હતા. શાહરુખ અહીં વધારે સમય રોકાયો નહીં અને માત્ર 15 મિનિટમાં પાછો ફર્યો. તે ગ્રે ટી-શર્ટ અને ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. આ પહેલા બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે 18 પાનાના આદેશમાં કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે.

આ પણ વાંચો –

100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું

આ પણ વાંચો –

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,454 નવા કેસ, 98.15 ટકાનો રિકવરી રેટ નોંધાયો

આ પણ વાંચો –

LIC ના પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર, તાત્કાલિક પતાવી લો આ કામ, નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">