લોકોના એક વાર લગ્ન કરવાના ફાંફાં છે અને પ્રકાશ રાજે કર્યા બીજી વાર લગ્ન, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

આ લગ્નમાં વેદાંતની સાથે પ્રકાશ રાજ અને તેમની પહેલી પત્નિ લલિથા કુમારીના બાળકો પૂજા અને મેઘના પણ હાજર હતા.

લોકોના એક વાર લગ્ન કરવાના ફાંફાં છે અને પ્રકાશ રાજે કર્યા બીજી વાર લગ્ન, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Prakash Raj gets married for second time
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:07 PM

સાઉથ સિનેમાના મોટા સ્ટાર અને બોલીવૂડના ખતરનાક વિલન તરીકે ઓળખાતા પ્રકાશ રાજ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેઓ પહેલાથી પોતાના બિંદાસ નિવેદનો માટે સોશિયલ મીડિયામાં છવાયેવા રહે છે. પરંતુ આ વખતે કારણ થોડુ અલગ છે. આ સ્ટાર સેલિબ્રિટી પોતાના બીજા લગ્ન માટે ચર્ચાનો વિષય બન્યા છે. જી હાં તમે સાચુ સાંભળ્યુ છે, 56 વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે બીજી વખત લગ્ન કર્યા છે. પરંતુ આ વાતમાં પણ એક ટ્વીસ્ટ છે.

પ્રકાશ રાજે બીજી વાર લગ્ન તો કર્યા છે પરંતુ તેમણે પોતાની પત્નિ સાથે જ લગ્ન કર્યા છે. 24 ઓગસ્ટના રોજ લગ્નની 11 મી વર્ષગાંઠ પર પ્રકાશ રાજે પોતાની પત્નિ પોની વર્મા સાથે બીજી લાર લગ્ન કર્યા છે. પોની, પ્રકાશ રાજની બીજી પત્નિ છે. 2010 માં બંનેએ લગ્ન કર્યા હતા. હવે પાછા ફરીએ સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજને લઇને જે વાતો કરવામાં આવી રહી છે તેના પર. બીજી પત્નિ સાથે બીજી વાર લગ્ન કરવાને લઇને પ્રકાશ રાજ ટ્રોલ થઇ રહ્યા છે. તેમના પર ઘણા બધા મીમ્સ પણ બની રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

પ્રકાશ રાજના લગ્ન વાળા મીમ્સના માધ્યમથી લોકો એ કુંવારા લોકોનું દુખ બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમના ક્યારે લગ્ન નથી થયા. કોઇ કહી રહ્યુ છે કે બધા કુંવારા લોકોએ પ્રકાશ રાજને પોતાના આઇડલ માનવા જોઇએ. તો કેટલાક લોકો પ્રકાશ રાજ પર નિશાનો સાધીને કહી રહ્યા છે કે તેમને આ રીતે શો ઓફ કરવાની શું જરૂર પડી. જો કે લોકો તો કઇં પણ કહેશે એમનું તો કામ જ છે કહેવાનું…

તમને જણાવી દઇએ કે પ્રકાશ રાજે પોતાના દિકરા વેદાંતના કહેવા પર બીજી વાર લગ્ન કર્યા. વેદાંતની ઇચ્છા હતી કે તે પોતાના માતા-પિતાના લગ્ન થતા જુએ. આ લગ્નમાં વેદાંતની સાથે પ્રકાશ રાજ અને તેમની પહેલી પત્નિ લલિથા કુમારીના બાળકો પૂજા અને મેઘના પણ હાજર હતા.

આ પણ વાંચો –

Afghanistan : તાલિબાનોએ અફઘાનીઓ માટે કાબુલ એરપોર્ટનો રસ્તો કર્યો બ્લૉક, વિદેશીઓને મળશે પરવાનગી

આ પણ વાંચો –

નારાયણ રાણેની ધરપકડ બાદ CM ઉદ્ધવ ઠાકરે ટ્વિટર પર થયા ટ્રોલ, #ArrestUddhavThackrey થઈ રહ્યુ છે ટ્રેન્ડ !

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">