Valentine’s Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ

Valentine's Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે.

Valentine's Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ
શકુલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 4:14 PM

Valentine’s Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે. પરંતુ સિંગલ લોકો માટે આ દિવસ પણ અન્ય દિવસ જેવો હોય છે. ત્યારે એક વ્યક્તિ અનોખી રીતે આ દિવસ ઉજવાતો જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઇન ડે (Valentine’s Day)પર ભાડાનો બોયફ્રેન્ડ બને છે. આ વ્યક્તિનું નામ છે શકુલ. એક ફેસબુક પેજ પર આ વ્યક્તિએ લખ્યું છે કે મારા જીવનમાં ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ નથી રહી. હું ફક્ત એકવાર જ વાર કોઈને હા પાડવા માંગું છું. મિત્રો ડેટ પર જતા ત્યારે મને દુખ થતું. પછી હું એકલો જ ડેટ પર નીકળી પડતો હતો. જો કે હવે ઘણું બધું બદલાઈ ગયું છે.

ગર્લફ્રેન્ડ બનાવવામાં નિર્બળ છે શકુલનું કહેવું છે કે તે ગર્લફ્રેન્ડ બનાવવામાં નબળો છે. જ્યારે કપલને એકબીજાને પ્રપોઝ કરતા સંભાળે છે ત્યારે તે દુખી થઇ જાય છે. તેણે ઘણી છોકરીઓને પ્રપોઝ કર્યું છે, પરંતુ છોકરીઓએ તેને ફ્રેન્ડઝોન કરી દીધો હતો. આ પછી શકુલે એવી છોકરીઓ વિષે વિચાર્યું કે જે વેલેન્ટાઇન ડે પર એકલતા અનુભવતી હોય. અને કોઈ સાથી મેળવવા માંગતી હોય.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એકલતા દુર કરવાનો અનોખો કીમિયો શકુલ છેલ્લા 3 વર્ષથી ભાડા પર બોયફ્રેન્ડ બની રહ્યો છે. તે કહે છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 45 મહિલાઓને ડેટ કરી છે. જ્યારે પણ બે એકલતા અનુભવતા લોકો મળે છે, ત્યારે એકલતા ક્યાંક ખોવાઈ જાય છે. શકુલ કહે છે કે બંનેને મળીને આનદ થતો હોય છે. પછી ભલે થોડી ક્ષણો માટે જ હોય. તે કહે છે, ‘મને હમેશા સાથીનો અભાવ લાગે છે, પરંતુ હવે પહેલા જેટલું દુખ નથી થતું.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">