Wedding Photos : દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં ‘TMKOC’ના કલાકારોએ આપી હાજરી, જુઓ તસવીરો

થોડા દિવસો પહેલા, દિલીપ જોશી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચન સાથે 'કૌન બનેગા કરોડપતિ 13'માં જોવા મળી હતી. ટીમે અમિતાભ બચ્ચન સાથે પણ ખૂબ મસ્તી કરી હતી.

Wedding Photos : દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં 'TMKOC'ના કલાકારોએ આપી હાજરી, જુઓ તસવીરો
Niyati Joshi Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:28 PM

સોની સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ (Jethalal) એક્ટર દિલીપ જોશીની (Dilip Joshi) પુત્રીના લગ્ન 11 ડિસેમ્બરે થયા હતા. તારક મહેતાની આખી કાસ્ટ આ લગ્નની ઉજવણીમાં સામેલ થઈ હતી. તે દરેક માટે ખુશીનો પ્રસંગ હતો, નિયતિના લગ્નમાં તમામ કલાકારોની સાથે ખાસ કરીને ટપ્પુ સેના ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટાને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ‘બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ’ શાનદાર રીતે ઉજવવામાં આવ્યા હતા.

સિરિયલના દિગ્દર્શક માલવ રાજદા, તેની પત્ની પ્રિયા આહુજા, અંજલિ ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી સુનયના ફોજદાર, સોનુ એટલે કે અભિનેત્રી પલક સિંધવાણી, કુશ શાહ (ગોલી), સમય શાહ (ગોગી) અને અન્ય ઘણા કલાકારોની તસવીરો બની રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ લગ્નની તસ્વીરો શેર કરતા માલવે લખ્યું છે કે, ગઈકાલે રાત્રે દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્નમાં. ફરી એકવાર યુગલને અભિનંદન અને તેમને ખૂબ જ સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા. મને લાગે છે કે પલક સિંધવાણી અને પ્રિયા આહુજા રાજદાએ દુલ્હન કરતાં વધુ તસવીરો ક્લિક કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
View this post on Instagram

A post shared by Malav Rajda (@malavrajda)

બે દિવસ પહેલા દિલીપ જોશીનો નિયતિના લગ્નની વિધિ દરમિયાન ઢોલ વગાડતો વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. હંમેશા તેમના શાંત સ્વભાવ માટે જાણીતા, ચાહકોને દિલીપ જોશીની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી. જો કે દિલીપ જોશીએ પોતે પોતાના સોશિયલ મીડિયા પર કોઈ ફોટો શેર કર્યો નથી. વાસ્તવમાં, દિલીપ જોશી તેમની અંગત જિંદગીને કેમેરાથી દૂર રાખે છે અને તેથી તેમની પુત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નથી.

દિલીપ જોશીની પત્ની અને તેનો પરિવાર કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે. નિયતિના પતિનું નામ યશવર્ધન મિશ્રા છે. યશ એક જાણીતા લેખક અને દિગ્દર્શક છે. તેમના પિતા અશોક મિશ્રા પણ પ્રખ્યાત લેખક છે. નિયતિ અને યશવર્ધન કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

થોડા દિવસો પહેલા, દિલીપ જોશી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ પણ અમિતાભ બચ્ચન સાથે ‘કૌન બનેગા કરોડપતિ 13’માં જોવા મળી હતી. ટીમે અમિતાભ બચ્ચન સાથે પણ ખૂબ મસ્તી કરી હતી.

આ પણ વાંચો –

Virat Kohli: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે કર્યુ આશ્વર્યજનક નિવેદન, કેપ્ટનશિપ છીનવાઇ જવાને વિરાટ કોહલી માટે વરદાન રુપ બતાવ્યુ

આ પણ વાંચો –

Afghanistan: ભારતે મોકલાવી જીવન રક્ષક દવાઓ, તાલિબાને માન્યો આભાર, ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">