દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની ‘Antim’ અને અક્ષયની ‘Sooryavanshi’, રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ

અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી (Rohit Shetty) એ કર્યું છે.

દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની 'Antim' અને અક્ષયની 'Sooryavanshi', રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ
Antim, Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:20 PM

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવા લાગી છે. ઘણા મહિનાઓ પછી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના પછી ચાહકો ખૂબ જ ખુશ છે. નવેમ્બર મહિનામાં ચાહકો ઘણું બધું જોવાના છે. અક્ષય કુમાર (Akshay kumar)ની સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને સલમાન ખાન (Salman Khan)ની અંતિમ (Antim) આ મહિને રિલીઝ થઈ રહી છે. સૂર્યવંશી પહેલી મોટી ફિલ્મ છે જે લાંબા સમય બાદ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મની કોઈ ક્લેશ નથી. આવું ન થવાનું કારણ બીજું કોઈ નહીં પણ સલમાન ખાન છે.

સલમાન ખાને ન થવા દીધી ક્લેશ

એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન તેમની ફિલ્મની અંતિમની રિલીઝ ડેટ શોધી રહ્યા હતા. તેમની નજર ફિલ્મ રિલીઝ કરવા માટે 5 નવેમ્બર પર હતી. જે દિવસે સૂર્યવંશી પણ રિલીઝ થવાની હતી. જ્યારે રોહિત શેટ્ટીને આ વાતની ખબર પડી તો તેઓ સલમાન ખાનને મળ્યા અને તેમણે ક્લેશ ન કરવાની વિનંતી કરી. તેમણે સલમાન ખાનને કહ્યું કે સૂર્યવંશી જેવી ફિલ્મ માટે સોલો રિલીઝ થવી જરૂરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રિપોર્ટ અનુસાર સલમાન ખાન રોહિત શેટ્ટીની વાત માની ગયા હતા. તેમને સમજાયું કે જો સૂર્યવંશી સાથે અંતિમ ક્લેશ થશે તો સ્ક્રીન ડિવાઈડ થઈ જશે અને બંને ફિલ્મોને નુકસાન થશે. ખાસ કરીને સૂર્યવંશી જેવી. કારણ કે તે મોટા બજેટની ફિલ્મ છે. જે બાદ સલમાન ખાને 5મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અંતિમ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી (Rohit Shetty) અને કેટરિના કૈફ (Katrina Kaif) તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનના શો બિગ બોસ 15 (Bigg Boss 15)માં પ્રમોશન માટે આવવાના છે. તેમણે શોનું શૂટિંગ કર્યું હતું. આ વીકેન્ડમાં તે બિગ બોસમાં જોવા મળવાના છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. અંતિમની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયુષ શર્મા (Aayush Sharma) લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">