Latest Photo: હોસ્પિટલમાંથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લવાયો ઘરે, સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

|

Feb 09, 2021 | 4:27 PM

રાજીવ કપૂરના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. મૃતદેહ એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યો. રણધીરના ચહેરા પર ભાઈને ગુમાવવાનું દુખ સ્પષ્ટ દેખાય છે.

Latest Photo: હોસ્પિટલમાંથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લવાયો ઘરે, સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
રાજીવ કપૂર શ્રદ્ધાંજલિ

Follow us on

ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રણધીર કપૂરે ભાઈના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, “મેં મારો નાનો ભાઈ ગુમાવ્યો છે. રાજીવ હવે આપણી વચ્ચે નથી. ડોક્ટરોએ તેને બચાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ તે તેમને બચાવી શક્યા નહીં.’

રાજીવ કપૂરના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. મૃતદેહ એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યો. રણધીરના ચહેરા પર ભાઈને ગુમાવવાનું દુખ સ્પષ્ટ દેખાય છે. પરિવારના સભ્યો પણ હવે ઘરે આવી ગયા છે. તે જ સમયે, અન્ય સેલેબ્સ રાજીવને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. જેમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર અને આધાર જૈન શામેલ છે. આ સેલેબના ફોટા સામે આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

 

 

રાજીવ કપૂર રાજ કપૂરના નાના પુત્ર હતા. તેમની ફિલ્મો વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ સુપરહિટ ફિલ્મ આપી હતી. રામ તેરી ગંગા મેલી. આ સિવાય તેમની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. આવી સ્થિતિમાં રાજીવ ઘણા પ્રયત્નો છતાં ક્યારેય ચર્ચામાં આવી શક્યા નહીં. જેટલી લાઈમલાઈટ તેમના ભાઈઓ ઋષિ કપૂર અને રણધીર કપૂરને મળી તેટલી રાજીવને ના મળી.

Published On - 4:25 pm, Tue, 9 February 21

Next Article