‘ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી’, કંગના રનૌતે નામ લીધા વગર આર્યન ખાન કેસમાં સાધ્યું શાહરુખ પર નિશાન

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. કંગના દરરોજ સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત કહેતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીની બેબાક શૈલી જોવા મળી છે.

'ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી', કંગના રનૌતે નામ લીધા વગર આર્યન ખાન કેસમાં સાધ્યું શાહરુખ પર નિશાન
kangana ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 8:38 PM

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની તાજેતરમાં NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અત્યારે આર્યન 14 દિવસ માટે જેલમાં બંધ છે. આર્યનના વકીલો સતત તેને જામીન અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં રિતિક રોશન (Hrithik Roshan)થી લઈને પૂજા ભટ્ટ (Pooja Bhatt) સુધી તમામ સેલેબ્સ શાહરૂખની તરફેણમાં આવ્યા છે. પરંતુ કંગના રનૌત (kangana ranaut) આ બાબતે અભિનેતાનું નામ લીધા વગર નિશાન બનાવતી જોવા મળે છે. હા, તાજેતરમાં જ્યારે રિતિકે આર્યન ખાનને ટેકો આપ્યો હતો, ત્યારે કંગનાએ તેનો વિરોધ કર્યો હતો, હવે અભિનેત્રી જેકી ચેન (Jackie Chan)નું નામ લઈને શાહરુખને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

એક સમયે જેકી ચેનના પુત્ર જેસી ચેનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પછી જેકીએ આખી દુનિયાની માફી માંગી હતી. આવી સ્થિતિમાં કંગનાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર આનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે.

કંગનાએ શાહરૂખ પર સાધ્યું નિશાન?

પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કંગનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં જેકી ચેન અને તેનો દીકરો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું, ‘જેકી ચેને સત્તાવાર રીતે માફી માંગી હતી, જ્યારે તેમના પુત્રની 2014માં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે ‘મને પુત્રની હરકતોથી શરમ આવે છે, તે મારી નિષ્ફળતા છે અને હું તેને બચાવવા માટે હસ્તક્ષેપ કરીશ નહીં’ અને આ પછી તેના પુત્રને 6 મહિનાની જેલ થઈ અને માફી પણ માગી. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરીને લખ્યું, “#justsaying”.

હવે, આ પોસ્ટ દ્વારા શાહરુખ ખાનનું નામ લીધા વિના કંગનાએ એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે કિંગ ખાને આર્યન ખાન કેસ પર પણ માફી માંગવી જોઈએ. આવી સ્થિતિમાં ફરી એકવાર ચાહકોમાં છવાયેલી રહેતી કંગના રનૌતનું આ નિવેદન હેડલાઈન્સમાં આવી ગયું છે.

જેકીએ માંગી હતી માફી

જ્યારે જેકીને લાગ્યું કે તેણે આગળ આવવું જોઈએ, ત્યારે જેકીએ આખી દુનિયાની માફી માંગી હતી. અભિનેતાએ કહ્યું હતું કે મને ખૂબ શરમ આવે છે. તે જ સમયે, તેમના પુત્ર પર નિરાશા વ્યક્ત કરતા, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું મારા પુત્રની હરકતોથી ખૂબ ગુસ્સે છું અને મને શરમ આવે છે. તે સમયે અભિનેતાના ખૂબ વખાણ પણ થયા હતા.

આ પણ વાંચો:-Lakme Fashion Week 2021: શ્રદ્ધા કપૂરે ગ્લેમરસ અવતારમાં વિખેર્યો જલવો, ફોટા જોઈને ચાહકો થયા દિવાના

આ પણ વાંચો:- Aryan Khan Drug Case: આર્યન ખાનની જામીનનો NCB કરશે વિરોધ, શાહરુખ ખાનના ડ્રાઈવર પાસેથી મળી મહત્વની માહિતી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">