AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

નિર્માતા-નિર્દેશક કરણ જોહર આ દિવસોમાં બિગ બોસ OTT ને લઈને ચર્ચામાં છે. જ્યાં તે આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં, તેમણે જાહેર કર્યું છે કે તેમના જીવનનો સૌથી મોટો ડર શું છે.

Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 2:51 PM
Share

બોલીવુડની ઘણી પ્રખ્યાત ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર (Karan Johar) ફરી એકવાર દર્શકો વચ્ચે શોને હોસ્ટ કરતા જોવા મળશે. જ્યાં આ વખતે કરણ પોતાની સેન્સ અને ચતુરાઈથી દરેકનું મનોરંજન કરશે. તમને જણાવી દઈએ કે, કરણ બહુ જલ્દી બિગ બોસ OTT ને હોસ્ટ કરતા જોવા મળશે. જ્યાં હવે ભારતના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ ઓટીટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત, અભિનેતા એક મહાન પિતા પણ છે. કરણ જોહર તેમના બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. કરણ તેમના બે બાળકો યશ અને રૂહી સાથે ઘણો સમય વિતાવે છે. તેમનું આખું સોશિયલ મીડિયા યશ અને રૂહીની તસ્વીરો અને વીડિયોથી ભરેલું છે. કરણ તેમના બાળકોથી દૂર જવાનું વિચારીને પણ કંપાય જાય છે, જ્યાં તાજેતરમાં જ તેમને પૂછવામાં આવ્યું કે તેમને શેનો સૌથી વધુ ડર છે, તો તેમણે દરેક પિતાની જેમ જવાબ આપ્યો કે તેમનો સૌથી મોટો ડર છે તેમના બાળકોથી દુર રહેવાનો. તેમણે કહ્યું કે મારો સૌથી મોટો ફોમો છે મારા બાળકોથી દૂર રહેવાનો, મારી તમામ ખુશીઓ તેમના કારણે છે. જેના કારણે હું લાંબા સમય સુધી તેનાથી દૂર રહી શકતો નથી. ”

કરણનો ભલે તે એક ફોમો (એફઓએમઓ) છે. પરંતુ કરણની એનર્જી સાથે કોઈ મેચ કરી શકતું નથી. જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે, કરણ જોહર દરેક બોલિવૂડ પાર્ટીનો એક ભાગ છે. તે સવારે 4 વાગ્યા સુધી પાર્ટીમાં રહે છે, પરંતુ ઓફિસે પણ તે પોતાના સમય પર પહોંચી જાય છે. આ દિવસોમાં કરણ તેમના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. કરણ લાંબા સમય પછી ફરી નિર્દેશનની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યા છે. કરણ ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નિર્દેશન શરૂ કરવાનાં છે. આ ફિલ્મમાં આપણે રણવીર સિંહ અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં જોવા જઈ રહ્યા છીએ.

જ્યાં અહેવાલ છે કે આ ફિલ્મમાં આપણે બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો પણ જોશું જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જોવા મળશે. કરણની આખી ટીમ આ ફિલ્મ પર કામ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે 2022 માં રિલીઝ થશે.

આ પણ વાંચો :- અભિનેત્રી ઝોયાનો દાવો- રાજ કુન્દ્રાની એપ Hotshots માટે માંગવામાં આવ્યું હતું ન્યૂડ ઓડિશન, સિંગાપોરથી આવ્યો હતો ફોન

આ પણ વાંચો :-  Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">