Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ

સુશાંતના મૃત્યુ બાદથી તેના ચાહકોનો એક મોટો વર્ગ સતત સીબીઆઈથી લઈને પીએમ મોદીને તેના મૃત્યુનું સત્ય બહાર લાવવાની અપીલ કરી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી ટ્વિટર પર દરરોજ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

Justice4SSR : સુશાંત સિંહને ન્યાય અપાવવા દિલ્લીના જંતર-મંતર પર થઇ કેન્ડલ માર્ચ, બહેન પ્રિયંકા પણ થઇ સામેલ
Candle march held at Delhi's Jantar Mantar to get justice for Sushant Singh Rajput
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:04 PM

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh rajput) મૃતદેહ 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. ત્યારથી, તેના ચાહકો અભિનેતાને ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યા છે.  તેની બહેન પણ ભાઈને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે અને હવે તેની બહેન પ્રિયંકાએ દિલ્હીના જંતર-મંતર ખાતે “જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત” અભિયાનને વેગ આપવા માટે આયોજિત ‘કેન્ડલ માર્ચ’માં ભાગ લીધો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દિલ્હીમાં તેની સાથે આ માર્ચમાં સુશાંતના સેંકડો ચાહકોએ પણ ભાગ લીધો હતો અને સુશાંત માટે ન્યાયની માંગ કરી હતી. સુશાંતના મૃત્યુ બાદથી તેના ચાહકોનો એક મોટો વર્ગ સતત સીબીઆઈથી લઈને પીએમ મોદીને તેના મૃત્યુનું સત્ય બહાર લાવવાની અપીલ કરી રહ્યો છે. લગભગ દોઢ વર્ષથી ટ્વિટર પર દરરોજ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કેસની તપાસ હજુ સીબીઆઈ પાસે બાકી છે.

અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી, તેનો પરિવાર અને તેના ચાહકો આ મામલાના તળિયે જવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સુશાંતની બહેન પ્રિયંકાએ પણ તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેની સ્વર્ગસ્થ માતા અને ભાઈની તસવીરોનો કોલાજ શેર કર્યો અને લખ્યું, ‘ગઈકાલ ખૂબ જ ભારે હતી. મને ખબર નહોતી કે મને મા કે સુશાંત કોણ મિસ કરી રહ્યું છે, હું હવે આ રીતે જીવી નહીં શકું. મનની શાંતિ માટે હું દિલ્હીના જંતર-મંતર પર યોજાનારી કેન્ડલ માર્ચનો ભાગ બનીશ.

આ પણ વાંચો –

Surat: હેડકલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પગલા લઈ ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા આપ દ્વારા કલેક્ટરને આવેદન

આ પણ વાંચો –

Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">