Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ ‘મન્નત’ આજે કરોડોમાં છે કિંમત

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ 'મન્નત' આજે કરોડોમાં છે કિંમત
Happy Birthday King Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:01 AM

રોમાન્સનો બાદશાહ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Happy Birthday Shahrukh Khan) આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાને પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા તેના ઘર મન્નતને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ તેના ઘરની બહાર આવે છે. શાહરૂખ પણ દર વર્ષે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોના દિલમાં રહેવા અને ચાહકોનો આભાર માનવા માટે બહાર આવે છે. આજે, શાહરૂખના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેના ઘર મન્નત વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

શાહરૂખ ખાને પોતાના સપનાનું ઘર એક ગુજરાતી બિઝનેસમેન પાસેથી ખરીદ્યું હતું. આ ઘરનું નામ પહેલા વિલા વિયેના હતું. પરંતુ જ્યારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેણે વિચાર્યું કે તે તેનું નામ જન્નત રાખશે, પરંતુ આ ઘર ખરીદ્યા પછી તેની દરેક ઈચ્છા પૂરી થવા લાગી અને તે પોતાના કરિયરની ટોચ પર પહોંચી ગયો. માટે તેણે આ ઘરનું નામ મન્નત રાખી દીધુ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

શાહરૂખ ખાને હાલમાં જ કહ્યું હતું કે જો હું કોઈ દિવસ મુશ્કેલીમાં આવીશ તો હું મારી જાતને વેચી દઈશ પણ મન્નતને ક્યારેય નહીં વેચું. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું ડ્રીમ હાઉસ વિશ્વના ટોપ 10 ઘરોમાંનું એક છે.

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે. મન્નતને શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડિઝાઇન કર્યુ છે.

શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનો પુત્ર આર્યન હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. NCB દ્વારા ડ્રગ્સના કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખના ઘરને દર વખતની જેમ આ વખતે પણ સજાવવામાં આવ્યું છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ઘરે ગિફ્ટ્સ અને ફૂલો આવવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 02 નવેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તમને સફળતા અપાવશે, તહેવારોને આનંદથી માણી શકશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 02 નવેમ્બર: આ સમયે ગ્રહોની સ્થિતિ તમને અપાવશે મોટી સફળતા, આર્થિક સ્થિતિ પણ થશે મજબૂત

 આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 02 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચે સહકારનું વલણ રહેશે, ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">