Bell Bottom : કાલે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર, અભિનેતાએ તેના પાત્ર વિશે આપી આ વિગતો

અક્ષય કુમારના ચાહકો ક્યારથી તેમની ફિલ્મ થીયેટરમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં ચાહકોની આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા અક્ષય બેલ બોટમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે.

Bell Bottom : કાલે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર, અભિનેતાએ તેના પાત્ર વિશે આપી આ વિગતો
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:10 PM

અક્ષય કુમાર (Akshay Kumar) ટૂંક સમયમાં થિયેટરમાં ઘમાકો કરવા માટે તૈયાર છે. અક્ષયની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) રિલીઝ થવાની છે અને તે પહેલા મંગળવારે અભિનેતા પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે. અક્ષયે આજે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ સાથે, તેણે તેમના પાત્ર વિશે કેટલીક માહિતી પણ આપી છે.

અક્ષયે પોતાનું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘તેજસ્વી યાદશક્તિ, રાષ્ટ્રીય કક્ષાનો ચેસ ખેલાડી, ગીતો શીખવે છે, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલે છે. બાકીનું ટ્રેલર સાથે જણાવીશું. બેલ બોટમ ટ્રેલર આવતીકાલે સાંજે રિલીઝ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચાહકો ફિલ્મના ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે જોવા માંગે છે કે અક્ષય આ વખતે દર્શકો માટે શું નવું લાવ્યા છે.

અહીં જુઓ અક્ષય કુમારની પોસ્ટ see akshay kumar post here

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

3ડી માં રિલીઝ થશે આ ફિલ્મ

અક્ષયે અગાઉ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 3D માં રજૂ કરવામાં આવશે. તેમણે લખ્યું હતું, ‘ પુરા ફિલ સાથે થ્રિલનો એક્સપીરિયંસ કરવા 19 ઓગસ્ટના રોજ, બેલ બોટમ રિલીઝ થઈ રહી છે 3D માં.

અહીં વાંચો અક્ષયની જાહેરાત see akshay kumar announcement post here

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ ફિલ્મને અસીમ અરોડા અને પરવેઝ શેખે લખી છે અને ફિલ્મની વાર્તા ભારતના એક ભૂલાયેલા હીરોની આસપાસ ફરે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ પછી કોવિડની બીજી લહેરને કારણે રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી હતી. કોવિડ રોગચાળા પછી, આ એક મોટી હિન્દી ફિલ્મ છે જે થિયેટરોમાં રિલીઝ થશે.

તે જ સમયે, આ પણ અક્ષયની પહેલી ફિલ્મ છે જે રોગચાળા પછી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા આડવાણી અને નિખિલ આડવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત તિવારી દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત હુમા કુરેશી, વાણી કપૂર અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

રોગચાળા દરમિયાન થઈ શૂટિંગ

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ ગયા વર્ષે ઘણી હેડલાઇન્સમાં રહી હતી કારણ કે તેનું સમગ્ર શૂટિંગ રોગચાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આખી ટીમ વિદેશ ગઈ અને ફિલ્મનું શૂટિંગ કર્યું અને જલ્દી જ બધા શૂટિંગ પૂરું કરીને પાછા આવ્યા હતા. શૂટિંગ દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી હતી.

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">