Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા

એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવારનાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી.

Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા
Amitabh Bachchan, Rahul Gandhi, Sonia Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 6:46 PM

એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવાર(Bachchan Family)નાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી. જેના કારણે બચ્ચન પરિવારના સંબંધો ગાંધી અને નહેરુ પરિવાર(Gandhi Nehru Family) સાથે ખરાબ થઈ ગયા.

તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં આ ઘટના વિશે મોટો ખુલાસો થયો છે. વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ સંતોષ ભારતીયનું નવું પુસ્તક ‘વી.પી.સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’ તાજેતરમાં જ બહાર પાડવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi)ના શિક્ષણ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) ફી માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પુસ્તકમાં લેખકે લખ્યું છે કે, ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી, સોનિયા ગાંધી તેમના પુત્રના શિક્ષણને લઈને ખૂબ ચિંતિત હતા, તેનો ઉલ્લેખ તેમણે અમિતાભ બચ્ચન સમક્ષ કર્યો હતો. પરંતુ અમિતાભ બચ્ચને આ વિષય વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘ પૈસામાં લલિત સૂરી અને સતિષ શર્માએ ગડબડી કરી દિધી . કંઇ છે જ નહીં પરતુ હું કઈ કરીશ.’ ચાલો તમને જણાવી દઈએ કે, લલિત સુરી અને સતિષ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા અને તે સમયે તે રાજીવ ગાંધીની નજીક હોવાનું કહેવાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી જીવતા હતા ત્યારે સુરી, શર્મા અને બચ્ચનજીએ મળીને ચોખાનો ધંધો શરૂ કર્યો હતો. આ પુસ્તકમાં, ભારતીય જીએ લખ્યું છે કે ‘અહીંથી બાસમતી ચોખા જતા, ત્યાં તે’ જાદુ ‘થી પરમલમાં બદલી જતા હતા. જો કે ભારત સરકારે તેની મંજૂરી આપી હતી, તો બીજા લોકો પણ હતા જે આનો ભાગ હતા પરંતુ ક્યારેય કોઈનું નામ સામે આવ્યું નથી.

આ પુસ્તકમાં આગળ સંતોષ ભારતીય લખે છે કે અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીની વાત પર તેમની પાસે એક હજાર ડોલરનો ચેક મોકલ્યો હતો (વર્તમાનમાં લગભગ, 74,500 રૂપિયા) પરંતુ સોનિયા ગાંધીએ આ ચેક સ્વીકાર કર્યો નહીં અને તે પરત મોકલી દીધો. અમિતાભ બચ્ચનની આ શૈલીને સોનિયા ગાંધી ક્યારેય ભૂલી શક્યા નહીં અને તેમણે તેને તેમનું અપમાન માન્યું અને ત્યાંથી તેમના સંબંધ તૂટી ગયા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">