Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ ‘મન્નત’ આજે કરોડોમાં છે કિંમત

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ 'મન્નત' આજે કરોડોમાં છે કિંમત
Happy Birthday King Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:01 AM

રોમાન્સનો બાદશાહ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Happy Birthday Shahrukh Khan) આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાને પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા તેના ઘર મન્નતને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ તેના ઘરની બહાર આવે છે. શાહરૂખ પણ દર વર્ષે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોના દિલમાં રહેવા અને ચાહકોનો આભાર માનવા માટે બહાર આવે છે. આજે, શાહરૂખના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેના ઘર મન્નત વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

શાહરૂખ ખાને પોતાના સપનાનું ઘર એક ગુજરાતી બિઝનેસમેન પાસેથી ખરીદ્યું હતું. આ ઘરનું નામ પહેલા વિલા વિયેના હતું. પરંતુ જ્યારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેણે વિચાર્યું કે તે તેનું નામ જન્નત રાખશે, પરંતુ આ ઘર ખરીદ્યા પછી તેની દરેક ઈચ્છા પૂરી થવા લાગી અને તે પોતાના કરિયરની ટોચ પર પહોંચી ગયો. માટે તેણે આ ઘરનું નામ મન્નત રાખી દીધુ

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

શાહરૂખ ખાને હાલમાં જ કહ્યું હતું કે જો હું કોઈ દિવસ મુશ્કેલીમાં આવીશ તો હું મારી જાતને વેચી દઈશ પણ મન્નતને ક્યારેય નહીં વેચું. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું ડ્રીમ હાઉસ વિશ્વના ટોપ 10 ઘરોમાંનું એક છે.

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે. મન્નતને શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડિઝાઇન કર્યુ છે.

શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનો પુત્ર આર્યન હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. NCB દ્વારા ડ્રગ્સના કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખના ઘરને દર વખતની જેમ આ વખતે પણ સજાવવામાં આવ્યું છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ઘરે ગિફ્ટ્સ અને ફૂલો આવવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 02 નવેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તમને સફળતા અપાવશે, તહેવારોને આનંદથી માણી શકશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 02 નવેમ્બર: આ સમયે ગ્રહોની સ્થિતિ તમને અપાવશે મોટી સફળતા, આર્થિક સ્થિતિ પણ થશે મજબૂત

 આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 02 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચે સહકારનું વલણ રહેશે, ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">