Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે.

Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ
Sushant Singh
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:42 PM

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં એનસીબીએ સેલિબ્રિટી મેનેજર રાહીલા ફર્નિચરવાળા અને ઉદ્યોગપતિ કરણ સજનીની ધરપકડ કરી છે. આ પહેલા જ ગુરુવારે એનસીબીએ જગતાપસિંહ આનંદની ધરપકડ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જગતાપસિંહ કરમજીત ઉર્ફે કેજેનો મોટો ભાઈ છે, જેની અગાઉ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જગતાપ, કેજે અને અન્ય વચ્ચે ઘણા વ્યવહાર થયા છે. એનસીબી સોર્સ અનુસાર જગતાપ ડ્રગના ધંધામાં સામેલ હતો. હવે એનસીબી તેમની પૂછપરછ કરશે અને સત્યને બહાર કાઢવાનો પ્રયાસ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરણ સજની અને રહીલા ફર્નિચરવાલાને એનસીબી ઓફિસએ લાવ્યા હતા. તે ડ્રગ્સ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ એનસીબીએ સમર્થન આપ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં આ બંને આરોપીઓની સંડોવણી હોઈ શકે છે.

ત્રણ સરકારી એજન્સીઓ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરી રહી છે. આ કેસની તપાસ સીબીઆઈ, ઇડી અને એનસીબી કરી રહી છે. સુશાંતના મૃત્યુના કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ તેની તપાસ ત્યારે શરુ કરી હતી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી ડ્રગ કંઝપ્શન, તેની ખરીદી, ચેટ જેવા કેટલાક ઇનપુટ્સ મળયા હતા.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેના પરિવારના સભ્યોનું માનવું છે કે સુશાંતસિંહે આત્મહત્યા કરી નથી, તે બદલે તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા અથવા તેમની હત્યા કરવામાં આવી છે. હાલમાં સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">