AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળક થયા બાદ અભિનેતાએ કહ્યું, અમારા લગ્ન થઈ ગયા છે, રામપાલ-ગેબ્રિયલાએ લગ્ન પહેલા ઉઠાવ્યું મોટું પગલું

અર્જુન અને ગેબ્રિએલા આ સમય દરમિયાન લગ્નના બંધનમાં બંધાયા નહોતા પરંતુ ટૂંક સમયમાં જ બંને માતા-પિતા બની ગયા. અર્જુન અને ગેબ્રિયલાએ લગ્ન પહેલા પેરેન્ટ્સ બનવાનો મોટો નિર્ણય લીધો હતો.

બાળક થયા બાદ અભિનેતાએ કહ્યું, અમારા લગ્ન થઈ ગયા છે, રામપાલ-ગેબ્રિયલાએ લગ્ન પહેલા ઉઠાવ્યું મોટું પગલું
Arjun Rampal-Gabriella Image Credit source: instagram photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 10:34 AM
Share

Arjun Rampal : અર્જુન રામપાલ (Arjun Rampal) અને મેહર (Meher) તેમના લગ્નના 21 વર્ષ પછી અલગ થઈ ગયા. વર્ષ 2018માં અર્જુન રામપાલ અને મેહર (Meher And Arjun Rampal Separation) ના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. આ પછી એક્ટર અર્જુનનું નામ ગેબ્રિયલા ડેમેટ્રિએડ્સ સાથે જોડાવા લાગ્યું. બાદમાં બંને રિલેશનશિપમાં આવ્યા(Arjun Rampal and Gabriella Demetriades Relationship) અને પછી લિવ ઇનમાં રહેવા લાગ્યા.

અર્જુન અને ગેબ્રિયલાએ લગ્ન પહેલા પેરેન્ટ્સ બનવાનો મોટો નિર્ણય લીધો હતો.

અભિનેતાએ કહ્યું, તેના માટે સૌથી મુશ્કેલ શું હતું

આના પર અર્જુન રામપાલે કહ્યું, ‘અમે લગ્ન કર્યા છે, એક્ટર અર્જુને પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ગેબ્રિએલા અને તે જાણતા હતા કે તેમના જીવનમાં શું થવાનું છે. તેણે કહ્યું કે ગેબ્રિએલા સાથેના સંબંધો વિશે જાહેરમાં વાત કરવી તેના માટે એક મોટું પગલું હતું. ગેબ્રિયલા સાથેના તેના સંબંધો પર, અભિનેતાએ કહ્યું કે તે જાણતો હતો કે ઘણા લોકોના મંતવ્યો તેના કરતા અલગ હશે. પરંતુ તેણે તે કર્યું જે તે કરવા માંગતો હતો અને જીવવા માંગતો હતો. આવી સ્થિતિમાં તેમણે ક્યારેય એ વિચારમાં સમય બગાડ્યો નથી કે લોકો શું વિચારશે?

અર્જુન રામપાલે લગ્ન પહેલા બાળક હોવા અંગે શું કહ્યું?

અર્જુને કહ્યું કે ‘શરૂઆતમાં, ગેબ્રિએલા અને હું બાળક વિશે ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ બાળક થયા બાદ અમે બંને સાવ અલગ થઈ ગયા.મેરેજ પ્લાન અંગે અભિનેતાએ કહ્યું કે આ કપલને લગ્નની જરૂર જણાતી નથી. અર્જુન રામપાલે કહ્યું- ‘અમે પરિણીત છીએ, બીજું શું જોઈએ છે. મારે એવો કોઈ કાગળ નથી જોઈતો જે જણાવે કે હું રિલેશનશિપમાં છું.

અર્જુન અને ગેબ્રિએલા સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરે છે

ઘણી વખત ગેબ્રિએલા અને અર્જુન સોશિયલ મીડિયા પર પોતાની અને પરિવારની તસવીરો શેર કરતા રહે છે. કપલના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમની નાની દુનિયા જોવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો : IND vs WI: ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફીદા, એક જ મેચના અનુભવને જોઇ કહ્યુ તેનુ ભવિષ્ય ઉજ્જળ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">