SS રાજામૌલીની ‘RRR’ બાદ પ્રભાસની ‘રાધે શ્યામ’ પણ પોસ્ટપોન થશે? મેકર્સે આપ્યો આ જવાબ

કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' બાદ ફિલ્મ 'RRR' પણ સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે હવે પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'ની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

SS રાજામૌલીની 'RRR' બાદ પ્રભાસની 'રાધે શ્યામ' પણ પોસ્ટપોન થશે? મેકર્સે આપ્યો આ જવાબ
Radhe Shyam Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:09 PM

Radhe Shyam: કોરોના સંક્રમણમાં (Covid 19) ફરી એકવાર ઉછાળો આવ્યો છે, બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron) પણ દહેશત જોવા મળી રહી છે. વધતા સંક્રમણને પગલે અનેક રાજયોમાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જેની અસર ફિલ્મો પર પણ પડી રહી છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી (Jersey) બાદ એસએસ રાજામૌલીની ‘RRR’ મુલતવી રાખવામાં આવી હતી અને હવે પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe shyam) પર પણ મોકૂફ રહેવાની ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મો પર કોરોનાનું ગ્રહણ

તમને જણાવી દઈએ કે વર્ષના અંતે રણવીર સિંહની (Ranveer Singh) ’83’ રીલિઝ થઈ અને કોરોનાને કારણે તેના કલેક્શન પર ખરાબ અસર પડી. દિલ્હીના સિનેમા હોલ બંધ કરવાની જાહેરાત થતાં જ શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દીધી છે.

આ પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ પણ મોકૂફ રાખવામાં આવી હતી. હવે જ્યારે પ્રભાસની (Actor Prabhas) ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, જેમ જેમ તેની રિલીઝ ડેટ નજીક આવે છે તેમ તેમ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ફિલ્મ રિલીઝ થશે?

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જો પરિસ્થિતિ વણસે તો ફિલ્મ થશે પોસ્ટ પોન!

વધતા કોરોના સંક્રમણ અંગે ‘રાધે શ્યામ’ના મેકર્સે જણાવ્યુ કે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાની કોઈ યોજના નથી, પરંતુ શક્યતાઓને નકારી ન શકાય. એટલે જો કોરોના સંક્રમણ આ જ ગતિથી આગળ વધશે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટ પોન કરવામાં આવશે.

આ ફિલ્મ મકરસંક્રાંતિ પર રિલીઝ થશે

પ્રભાસની રાધે શ્યામ 14 જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે સિનેમાઘરોમાં (Cinema House) રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ પ્રભાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. પ્રભાસ ઉપરાંત પૂજા હેગડે, સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, કુણાલ રોય કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવવુ રહ્યુ કે કે.કે. રાધાકૃષ્ણ કુમાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">