Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલી બેઠક પર ભાજપ દ્વારા મોડી રાત સુધી સેન્સ લેવાનો ધમધમાટ

અમરેલીમાં ભાજપ (BJP) માટે  કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તે મનોમંથનનો વિષય  બન્યો છે.  ત્યારે ભાજપના  સ્થાનિક આગેવાનોએ નિરિક્ષકોને મત આપ્યો હતો કે પાર્ટી જેને ટિકીટ આપશે તેને જીતાડવામાં આવશે.

Gujarat Election 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલી બેઠક પર ભાજપ દ્વારા મોડી રાત સુધી સેન્સ લેવાનો ધમધમાટ
કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલી બેઠક ઉપર ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયાનો ધમધમાટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 12:10 PM

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે  ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની  પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગત મોડી રાત સુધી અમરેલી  બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો  જંગ જામવાનો છે ત્યારે  અમરેલીમાં ભાજપ માટે  કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તે મનોમંથનનો વિષય  બન્યો છે.  ત્યારે ભાજપના  સ્થાનિક આગેવાનોએ નિરિક્ષકોને મત આપ્યો હતો કે પાર્ટી જેને ટિકીટ આપશે તેને જીતાડવામાં આવશે.  અમરેલી બેઠક માટે  કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીનો અભિપ્રાય મહત્વનો હોવાનો મત  પણ વ્યક્ત કરવામાં આવશે.

કોંગ્રેસનો ગઢ ગણાય છે અમરેલી બેઠક

હાલમાં અમરેલીની બેઠક કોંગ્રેસના ફાળે છે અને અમરેલી બેઠક પરથી  પરેશ ધાનાણી વર્તમાન ધારાસભ્ય છે.  તેઓ સતત નાગરિકોના સંપર્કમાં રહીને પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે ત્યારે ભાજપ અહીં કોને મેદાનમાં ઉતારશે તે મોટો પ્ર્શ્ન છે. અમરેલી બેઠકની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી  કારમી હાર સહન કરવી પડી છે. તો ગત ચૂંટણીમાં બાવકુ ઉંધાડ પણ હારી  ગયા હતા.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

આ બેઠક હમેશા ભાજપ માટે નબળી રહી છે

દરમિયાન આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટી  પ્રાચર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. મત વિસ્તારમાં ક્યારે ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ પદયાત્રા કરી ગામોમાં પહોંચી રહ્યા છે. તો સ્થાનિક નેતાઓ પણ પોતાના મતદારો ગુમાવવા માંગતા ન હોય તેમ જિલ્લા સ્તરે પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આ નબળી બેઠક પર જીત મેળવવા ભાજપ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખબર પડશે.

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">